જીવનશૈલી

એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ લેક્મે ફેશન વીક 2025માં પ્રથમ ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો

ગુજરાત, અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ગુજરાતના ફેશન એજ્યુકેશન માટે એક લેન્ડમાર્ક અચિવમેન્ટમાં, ન્યુ યોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન (એનઆઈએફ) ગ્લોબલ, ગાંધીનગરની બે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓએ...

એમેઝોન ફેશનનો નેક્સ્ટ જેન સ્ટોર લાવ્યો 3 ગણો વૃદ્ધિ જેન ઝી શોપર્સમાં, ટિયર-ટુ શહેરોમાં 4 ગણો ઉછાળો

અને માર્ચ 20-24થી 60% સુધી સ્ટ્રીટ સ્ટાઈલ કલેક્શન્સ  બેંગાલુરુ ૧૮ માર્ચ ૨૦૨૫: એમેઝોન ફેશન પોતાના નેક્સ્ટ જેન સ્ટોર માટે લાવ્યું છે નોંધપાત્ર સીમાચિહ્નો, જેમાં પરિવર્તનકારી વૃદ્ધિની...

મહામહોપાધ્યાય ડૉ.વિજય પંડ્યા(રાષ્ટ્રપતિ પુરસ્કૃત), સંપાદિત, અનૂદિત અરણ્યકાણ્ડ (સમીક્ષીત આવૃત્તિ)નું પ.પૂ. મોરારીબાપુ દ્વારા લોકાર્પણ

ગુજરાત, અમદાવાદ ૧૮ માર્ચ ૨૦૨૫: પ.પૂ. મોરારીબાપુએ ચિત્રકૂટધામ તલગાજરડા‌ ખાતે ડૉ. વિજય પંડયા સંપાદિત અને અનૂદિત વાલ્મીકિ -રામાયણની સમક્ષિત આવૃત્તિના અરણ્યકાણ્ડનું લોકાર્પણ કર્યું. આ...

મહુવા, અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના એક યુવક ધર્મેશભાઈ નું દાતરડી નજીક અકસ્માતમાં મોત થયું હતું. પૂજ્ય...

બૌદ્ધિક લોકોની ધર્મ પ્રત્યેની ઉદાસીનતા સામાજિક પાપ છે.

પ્રીતિ અને વિરોધ સમાન સાથે જ હોય. ત્રણેય કાળમાં ન ફરે એ સત્યકેતુ અને અવસર વાદી હોય એ કાળકેતુ છે. ધર્મની કટ્ટરતા,દાંભિક દાન અને ધર્માંધતા-આપણા સામાજિક...

Popular