અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે.
ધર્મ એનું થડ છે.
પરંપરા પવિત્ર,પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ.
ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે.
રેવા કાંઠે મંગલેશ્વર મુકામે ચાલી રહેલી...
કબીરને જાતિ,ધર્મ,વાડો કે પંથ ન હોય;એ આકાશ છે.
વિશ્વાસ-વટનું મૂળ રામનામ છે.
વિશ્વાસ રુપી વૃક્ષનો રસ છે-હરિરસ.
"સમન્વયના સુત્રો સમજવા હોય તો તલગાજરડા આવો!"
મંગલેશ્વરકબીરધામભરૂચથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા...
અમદાવાદ 06 જાન્યુઆરી 2025: ધ ઑરિએન્ટ ક્લબ દ્વારા આયોજીત ક્લબ મેમ્બર્સ માટે વિન્ટર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ (ટેનિસ બોલ) માટે તારીખ 05 જાન્યુઆરી 2025ના રોજ...