જીવનશૈલી

કબીર વૈરાગનો વડ છે.

અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે. ધર્મ એનું થડ છે. પરંપરા પવિત્ર,પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ. ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે. રેવા કાંઠે મંગલેશ્વર મુકામે ચાલી રહેલી...

ત્રાસવાદ અને અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારને સહાય

અમદાવાદ 07મી જાન્યુઆરી 2025: હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન...

કોટક મહિંદ્રા બેન્ક દ્વારા સેહત કા સફરની 3જી આવૃત્તિ રજૂ કરાઈઃ કમર્શિયલ વેહિકલ ડ્રાઈવરો માટે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય તપાસ શિબિરો

ડ્રાઈવરોનું સ્વાસ્થ્ય અને સુખાકારી બહેતર બનાવવા માટે ભારતભરમાં 45 આરોગ્ય શિબિરો મુંબઈ 07 જાન્યુઆરી 2025: કોટક મહિંદ્રા બેન્ક(“KMBL” / “Kotak”) દ્વારા ભારતની કમર્શિયલ વેહિકલના ડ્રાઈવરોના...

કબીર પંથ કોઈ નાનકડો પંથ નહીં,મોટો રાજમાર્ગ છે

કબીરને જાતિ,ધર્મ,વાડો કે પંથ ન હોય;એ આકાશ છે. વિશ્વાસ-વટનું મૂળ રામનામ છે. વિશ્વાસ રુપી વૃક્ષનો રસ છે-હરિરસ. "સમન્વયના સુત્રો સમજવા હોય તો તલગાજરડા આવો!" મંગલેશ્વરકબીરધામભરૂચથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા...

ધ ઑરિએન્ટ ક્લબ દ્વારા વિન્ટર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

અમદાવાદ 06 જાન્યુઆરી 2025: ધ ઑરિએન્ટ ક્લબ દ્વારા આયોજીત ક્લબ મેમ્બર્સ માટે વિન્ટર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ (ટેનિસ બોલ) માટે તારીખ 05 જાન્યુઆરી 2025ના રોજ...

Popular