ધરતીનાંછેવાડેથી ત્રિભુવનને મળી રામ જન્મનીવધાઇ.
ગ્રંથ પાસે પણ સમય ન મળે તો બુદ્ધપુરુષનીપાદુકાની પાસે બેસો.
અહંકાર કેન્સર જેવી ગાંઠ છે.
ધૈર્ય રાખવું એ જ શૌર્ય છે.
ભગવદ કથા...
રૂદનથી કૃષ્ણ પ્રાગટ્ય થાય છે.
આંસુથી હરિ પ્રગટે છે.
રામકથાનું શ્રવણ નવગ્રંથિથી મુક્ત કરાવે છે.
રામનાંજન્મની કથાનું ગાન કરવાથી મનની ગ્રંથિઓની ગાંઠ છૂટતી જાય છે.
આર્જેન્ટિનાનાંઉસૂઆયા ખાતે ચાલી...
રામચરિતમાનબુદ્ધપુરુષ છે.
બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે.
સદગુરુ સદગ્રંથ છે.
આર્જેન્ટિનાનાંઉશૂવાયા ખાતે ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે-સોમવારે જણાવ્યું કે ગોસ્વામીજીની આ બે પંક્તિઓમાં એમ કહેવાયું...