જીવનશૈલી

સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે બેસો.

ધરતીનાંછેવાડેથી ત્રિભુવનને મળી રામ જન્મનીવધાઇ. ગ્રંથ પાસે પણ સમય ન મળે તો બુદ્ધપુરુષનીપાદુકાની પાસે બેસો. અહંકાર કેન્સર જેવી ગાંઠ છે. ધૈર્ય રાખવું એ જ શૌર્ય છે. ભગવદ કથા...

સમૂહ કીર્તનનીફળશ્રુતિ છે-આંસુ.

રૂદનથી કૃષ્ણ પ્રાગટ્ય થાય છે. આંસુથી હરિ પ્રગટે છે. રામકથાનું શ્રવણ નવગ્રંથિથી મુક્ત કરાવે છે. રામનાંજન્મની કથાનું ગાન કરવાથી મનની ગ્રંથિઓની ગાંઠ છૂટતી જાય છે. આર્જેન્ટિનાનાંઉસૂઆયા ખાતે ચાલી...

મેક્સ ફેશને લેક્મે ફેશન વીકમાં શાનદાર શરૂઆત કરી, કલ્કી કોચલીન રનવે પર છવાઈ ગઈ

ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: મેક્સ ફેશને લેક્મે ફેશન વીક x FDCIના 25મા વર્ઝનમાં એક બોલ્ડ અને પરિવર્તનશીલ શરૂઆત કરી, જેમાં કલ્કી કોચલીનો નેતૃત્વ...

શિષ્ય ગુરુના વચન પર પૂર્ણત: ભરોસો કરે છે ત્યારે ગુરુને સૌથી વધુ સંતોષ મળે છે.

આધ્યાત્મિક વાતોમાં ભાષાંતર નહિ,ભાવાંતર કામ આવે છે. શબ્દકોશ નહીં પણ હૃદય કોષની જરૂર પડે છે. અભાવમાં જો કોઈ રાહત દેતું હોય તો એ છે: ભગવદ કથા. જ્યારે...

બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.

રામચરિતમાનબુદ્ધપુરુષ છે. બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે. સદગુરુ સદગ્રંથ છે. આર્જેન્ટિનાનાંઉશૂવાયા ખાતે ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે-સોમવારે જણાવ્યું કે ગોસ્વામીજીની આ બે પંક્તિઓમાં એમ કહેવાયું...

Popular