જીવનશૈલી

કબીરવડ કથાને વિરામ;૯૫૦મી કથા પ્રયાગનાં અક્ષયવટ-મહાકુંભ મેળામાં આવતા શનિવારથી વહેશે.

કબીરના ચરણ સત્ય છે,હૃદય એ પ્રેમ છે અને વિચારોમાં વિદ્રોહ-એ કરુણામાંથી પ્રગટ્યો છે. વિશ્રામ રૂપી વડલાનું મૂળ-રામ છે. શારીરિક,માનસિક અને કર્મનો વિશ્રામ-આ ત્રણેય વિશ્રામ વટની શાખાઓ...

ગુજરાતના 33 જિલ્લામાંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડથી નવાજશે

સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ ગુજરાત, અમદાવાદ 12 જાન્યુઆરી 2025: ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ  ની પ્રેરણાથી અપાઈ...

13 જાન્યુઆરીથી શરૂ થતાં એમેઝોનના ‘ગ્રેટ રીપબ્લિક ડે સેલ’ 2025માં ખરીદી કરીને મોટી બચત કરો

પ્રાઇમના સભ્યોને 13 જાન્યુઆરીની મધરાતથી 12 કલાકનું પ્રાઇમ અર્લી ઍક્સેસ પ્રાપ્ત થશે  બેંગ્લુરુ 11 જાન્યુઆરી 2025: જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે...

ક્રાઉસ જીન્સે વડોદરા, ભારતમાં તેનો 10મો સ્ટોર શરૂ કર્યો

સ્ટાઇલ, આરામ અને ક્રાફ્ટમેનશિપની ઉજવણી વડોદરા 10 જાન્યુઆરી 2025 - ક્રાઉસ જીન્સ હોમગ્રોન વુમનવેર ડેનિમ બ્રાન્ડમાં જે પોતાના શ્રેષ્ઠ ફિટિંગ અને અને ટ્રેન્ડ-ફોરવર્ડ સ્ટાઇલ માટે...

સાધુ-ગુરુનો સંગ ભુલાય ત્યારે સ્ખલન શરૂ થાય છે.

કબીરસાહેબે બધી કલાનો સ્પર્શ કર્યો છે. કબીર સાહેબે ધર્મ ધુરંધરો નહીં,ધર્મદાસ ઉત્પન્ન કર્યા છે. કબીર થયા વગર કબીર ઓળખાશે નહીં. નિશ્ચયાત્મક બુદ્ધિ વિચારવડનું થડ છે. પરમાત્માનું મિલન ચિત્તમાં...

Popular