જીવનશૈલી

શિક્ષા, દિક્ષા અને ભિક્ષાની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરવા હું આવ્યો છું – પૂજ્ય બાપુ

પ્રેમ ક્યારેય પ્રતિબંધ લાદતો નથી, પ્રેમ તો ખુલ્લું આકાશ આપે છે. કથામાં હું તમને સ્વતંત્રતા આપું છું કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરૂ છું. આજે...

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી નદીને સ્વચ્છ બનાવવાના મહા અભિયાનમાં સંસ્થાકીય પ્રદાન

ગુજરાત, અમદાવાદ 29 મેં 2025: સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવ એન. પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ કોર્પોરેશન લી. દ્વારા શહેરની...

એમેઝોન ફેશને 30 મેથી 4 જૂન સુધી ‘વોર્ડ્રોબ રિફ્રેશ સેલ’ની 16મી આવૃત્તિ જાહેર કરી

ગ્રાહક 4 લાખથી પણ વધુ સ્ટાઇલમાંથી પસંદ કરી શકો છો અને 1500થી પણ વધુ ટોપ બ્રાન્ડ, લેટેસ્ટ ટ્રેન્ડ અને કેરેટલેન, જીએપી, કેલ્વિન ક્લેન,...

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

આસુરી તત્વના નિર્વાણ અને સભ્યતાની સુરક્ષા માટે શસ્ત્રો ઉઠાવવા પડે છે. આજે વિશ્વને એવા સાધુચરિત્ લોકોની જરૂર છે, જેમાં માત્ર માનવતા હોય. "માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના...

રામચરિત માનસ “આનંદા વિશ્વ વિદ્યાલય છે – પૂજ્ય બાપુ

કથા સંવાદ ગુરુમુખી હોવો જોઇએ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અપવિત્ર હોઇ શકે, આત્મા કદી અપવિત્ર ન હોઇ શકે "માનસ નાલંદા યુનિવર્સિટી" શિર્ષક અંતર્ગત ગવાઇ રહેલી...

Popular