આંતરરાષ્ટ્રીય

પૂજ્ય મોરારી બાપૂએ શાળાની વિદ્યાર્થીનીને આત્મહત્યાના વિચારોમાંથી બહાર આવવામાં મદદ કરી

ટ્રોમ્સો, નોર્વે 15 જુલાઈ 2024: નોર્વેના શાંત શહેર ટ્રોમ્સોમાં રામચરિત માનસના પ્રચારક અને આધ્યાત્મિક ગુરૂ પરમ પૂજ્ય મોરારી બાપૂએ રામકથા દરમિયાન એક હ્રદયસ્પર્શી વાર્તાનું...

છપ્પન ભોગ જરૂર આરોગો પણ ભિક્ષા ભાવથી આરોગો. બાપુનો સવિનય વિનય:

ગુરૂપૂર્ણિમા પર તલગાજરડામાં કોઇ કાર્યક્રમ નથી,કૃપા કરી ઉત્સવ સમજીને ત્યાં ન આવશો. પાત્રમાં જે પણ આવ્યું છે બ્રહ્મ છે,ભિક્ષા ભાવથી જે ખાશે એ ઉપવાસી છે. બીજ...

અનકન્ડિશનલ ફેઇથ-એટલે કે બેશર્ત શ્રદ્ધા એ જ ભરોસો

અનકંડીશનલ ટ્રસ્ટ અથવા તો અનકન્ડિશનલ સરન્ડર-બે શરત શરણાગતિ એ જ ભરોસો છે આખું રામચરિત મહામંત્ર છે. મંત્રનો એક અર્થ ઔષધી છે. મંત્ર એક થેરાપી છે. માતા-પિતા,આકાશ આપણી ઔષધિ...

જમ્મુ ખાતે શહીદ થયેલા જવાનોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને ઉન્નાવ દુર્ઘટનામાં પરિવારજનોને સહાય

જમ્મુ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે જેને નેસ્તનાબુદ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે. બે દિવસ પહેલા સર્ચ ઓપરેશન...

સત્સંગથી પણ મૂલ્યવાન છે સ્વસંગ.સત્સંગનું ફળ સ્વસંગ છે

સત્તા,સંપત્તિ,સન્મતિ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો જગતને ખૂબ નુકસાન કરે છે. "ગુજરાતી ભાષા ઘરમાં રહેવી જોઈએ." "આપણી મા ઘરમાં નહીં રહે તો કયા વૃદ્ધાશ્રમમાં રાખીશું!" "દરેકની માતૃભાષા...

Popular