હેડલાઇન

નિબાવે સુરતના ઘર માલીકો માટે અદ્યતન સિરિઝ 4 હોમ લિફ્ટ રજૂ કરી, ઘરોમાં લક્ઝરી અને સુવિધા વધારવાનો ઉદ્દેશ્ય

સુરત, 04 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી મોટી હોમ એલીવેટર બ્રાન્ડ નિબાવ લિફ્ટ્સે ગુણવત્તાયુક્ત ઇન-હાઉસ મોબિલિટી સોલ્યુશન્સ ડિલિવર કરવાની તેની કટીબદ્ધતાને અનુરૂપ સુરતમાં તેની આધુનિક...

યુનોનાં મંચ પરથી અખિલ વિશ્વ માટે મુખરિત થયેલી ભારતીય વ્યાસપીઠે નવ દિવસ બાદ વિરામ લીધો; ૯૪૧મી રામકથાનો ૧૭ ઓગસ્ટથી ઇન્ડોનેશિયાથી આરંભ થશે.

માનસ વસુધૈવ કુટુમ્બકમ  દિન-૯ તા-૪ ઓગસ્ટ "સુચારુ રૂપમાં જેમ થવું જોઈએ,ભગવદકૃપાની જેવી યોજના હશે એ રીતે,આ થવાનું હતું ને થયું છે:"મોરારિબાપુ "બીજ વાવી દીધાં છે હવે...

ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ યુનાઇટેડ નેશન્સ ખાતે રામકથામાં આસ્થા અને વૈશ્વિક લક્ષ્યોને એકજૂટ કર્યાં

ન્યુ યોર્ક, 04 ઓગસ્ટ, 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને...

એના સ્થાનેથી સાહસ કરીને બોલું છું: શસ્ત્ર વેંચવાના બંધ કરી દો ને!: મોરારીબાપુ

શસ્ત્રથી ક્યારેય શાંતિ નહીં આવે,શસ્ત્રની જગ્યાએ શાસ્ત્રોની સ્થાપના કરવી પડશે. જે વિશ્વ શાંતિની વાતો કરે છે એ જ શસ્ત્રો વેંચે છે! મૂળમાં આ...

ફાર્મા ઇનોવેશનના ભવિષ્યને દર્શાવવા માટે 17મો ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પો

અમદાવાદ ૦૨ ઓગસ્ટ ૨૦૨૪: ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોની 17મી આવૃત્તિ, જે નવીનતા, ટેકનોલોજી અને નોલેજ-શેરિંગને સમર્પિત છે, તે 8 થી 10 ઓગસ્ટ દરમિયાન...

Popular