હેલ્થકેર

શ્રી અમિત શાહે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE) નો શિલાન્યાસ કર્યો, IPA ના 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી

ગુજરાત, અમદાવાદ | ૧૩મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારત સરકારના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર...

મૌન તોડો: યુવાન સ્ત્રીઓ માટે સર્વાઇકલ કેન્સર જાગૃતિ

ડૉ. નિધિ ગુપ્તા (કન્સલ્ટન્ટ - સર્જિકલ ગાયનેક ઓન્કોલોજી) એચસીજી આસ્થા કેન્સર સેન્ટર – અમદાવાદ ગુજરાત, અમદાવાદ | ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ — સર્વાઇકલ કેન્સર વિશે ઘણીવાર...

આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા રાજ્યપાલશ્રીની અપીલ અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય 'આયુર્વિવેક મહોત્સવ’નું આયોજન ગાંધીનગર, ગુજરાત |...

“આયુર્વેદિક મહોત્સવ” માં લોકોએ આયુર્વેદના જ્ઞાન અને કુદરતી જીવનશૈલી અપનાવી

ગુજરાત, અમદાવાદ | ૧૧મી જાન્યુઆરી ૨૦૨૬ — અડાલજના દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત ત્રણ દિવસીય "આયુર્વેદિક મહોત્સવ" માં આયુર્વેદની સુસંગતતા અને...

એચસીજી હોસ્પિટલના ડોકટરોએ એક દુર્લભ CCHF વાયરલ ફીવર કેસની સફળતાપૂર્વક સારવાર કરી

અમદાવાદની એચસીજી હોસ્પિટલમાં તકેદારી અને તાત્કાલિક સંભાળ દ્વારા એક દુર્લભ રોગને હરાવવો અમદાવાદ, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — મીઠાખળીની એચસીજી હોસ્પિટલે, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને...

Popular