હેલ્થકેર

આગમ કેન્સર સેન્ટરની પહેલ દ્વારા કેન્સર નિવારણ અને વહેલી તકે નિદાન પર ભાર મૂકાયો

ગુજરાત, અમદાવાદ | ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ — આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મીટીંગનો...

મૌન સંકેતોને સમજવા: શા માટે થાક, જડબામાં દુખાવો અને ઉબકા હૃદયની સમસ્યાનો સંકેત આપી શકે છે

ડો. બ્રજમોહન સિંઘ, સિનિયર. કન્સલ્ટન્ટ કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરી એચસીજી હોસ્પિટલ, અમદાવાદ જેમ જેમ આપણે આપણા નજીકના લોકોને વૃદ્ધ થતા જોઈએ છીએ, તેમ તેમ આપણે...

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન અને એચસીજી દ્વારા કેન્સર સર્વાઇવર્સ માટે ‘ધ વૉક ઑફ કરૅજ’ ફૅશન શોનું આયોજન

ગુજરાત, અમદાવાદ | ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ — રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન, એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી, સર્વાઇકલ કેન્સરની રોકથામ અને HPV રસીકરણ પર...

એચસીજીઆસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા પુસ્તક વિમોચન અને કેન્સર જાગૃતિ સંવાદનું આયોજન

ભાવનાત્મક સ્વાસ્થ્ય અને મિનિમલીઇન્વેસિવસર્જરી પર ધ્યાન કેન્દ્રિત કરીને આયોજિત એક અર્થપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ ગુજરાત, અમદાવાદ | ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ — અમદાવાદ સ્થિત એચસીજીઆસ્થા કેન્સર સેન્ટરએ ...

સ્વસ્થ થાઇરોઇડ માટે શું ખાવું?

ડૉ. મનોજ વિઠ્ઠલાણી સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન એચસીજી હોસ્પિટલ, અમદાવાદ એક સ્વસ્થ થાઇરોઇડમેટાબોલિઝમ, ઊર્જા સ્તર, મૂડની સ્થિરતા અને એકંદર હોર્મોનલ સંતુલન જાળવવા માટે આવશ્યક છે. થાઇરોઇડનીગરબડીનું નિદાન અને...

Popular