સામાજિક પ્રવૃત્તિ

ગૌમાતાનો રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે સોમવારે સવારે કેસરગઢ ગૌશાળાથી ૫૦૦ ગાડીઓના કાફલો અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચશે

ગુજરાત, અમદાવાદ | ૦૨ નવેમ્બર ૨૦૨૫: છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ તીવ્ર બની રહી છે ત્યારે સોમવારે સવારે બગોદરા...

ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે કલોલ(જી.ગાંધીનગર) ની જનતા માટે પી.એસ.એમ હોસ્પિટલ ની ખાસ ભેટ

સળંગ એક માસ સુધી વિનામૂલ્યે સ્પેશ્યાલિટી તથા સુપરસ્પેશ્યાલિટી સારવાર અપાશે. તાજેતરમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયેલ છે. આ...

દિવાળી પહેલા … ખુશીઓની દિવાળી—પ્રકાશના ઉત્સવ પહેલા શેરિંગની ઉજવણી

ગુજરાત, અમદાવાદ | 20મી ઓક્ટોબર 2025: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા “દિવાળી પહેલા…ખુશીઓની દિવાળી”કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાન ખાતે એક હૃદયસ્પર્શી પહેલ હાથ ધરવામાં...

“રોયલ ટેકનોસોફ્ટ પ્રાઈવેટ લિમીટેડ” દ્વારા દિવાળી પહેલા “ગેટ ટુ ગેધર” થકી બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચીત કરાવવાનો પ્રયાસ

આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે તે માટે "ગેટ ટુ ગેધર"નું આયોજન ગુજરાત, અમદાવાદ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: ભારતીય સંસ્કૃતિ જગતસંસ્કૃતિ માટે અદ્વિતીય છે....

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉપક્રમે સ્વામિનારાયણ યુનિવર્સિટી દ્વારા ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના

વિધાર્થીઓ-વાલીઓ-દર્દીઓને વિનામૂલ્યે નિષ્ણાંત સાયકયાટ્રીસ્ટ-સાયકોલોજીસ્ટની સેવાઓ મળશે તા:૧૦ ઑક્ટોબર વિશ્વભરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતમાં...

Popular