ધરતીનાંછેવાડેથી ત્રિભુવનને મળી રામ જન્મનીવધાઇ.
ગ્રંથ પાસે પણ સમય ન મળે તો બુદ્ધપુરુષનીપાદુકાની પાસે બેસો.
અહંકાર કેન્સર જેવી ગાંઠ છે.
ધૈર્ય રાખવું એ જ શૌર્ય છે.
ભગવદ કથા...
ગુજરાત, અમદાવાદ ૦૫ એપ્રિલ ૨૦૨૫: ગઈકાલે બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ...
રૂદનથી કૃષ્ણ પ્રાગટ્ય થાય છે.
આંસુથી હરિ પ્રગટે છે.
રામકથાનું શ્રવણ નવગ્રંથિથી મુક્ત કરાવે છે.
રામનાંજન્મની કથાનું ગાન કરવાથી મનની ગ્રંથિઓની ગાંઠ છૂટતી જાય છે.
આર્જેન્ટિનાનાંઉસૂઆયા ખાતે ચાલી...