ધાર્મિક

ગ્રામ્ય લક્ષ્મી, રાજ્યલક્ષ્મી, રાષ્ટ્રલક્ષ્મી, વિશ્વલક્ષ્મી અને પરાલક્ષ્મી-પંચ લક્ષ્મી છે.

અસ્પૃશ્યતા સમાજનું કેન્સર છે,ખૂબ મોટો રોગ છે. સાધુ કોઈને બદલવા નથી માગતો પણ સાધુની પાસે જઇએ ને આપણે બદલાઇજઈએ છીએ. સમાજને બદલવાની કોશિશ કરે એ સાધુ...

ગુરુદ્વારે જ આપણી આંખો ખુલી જાય છે.

આપણા માટે તો ગુરુ જ ઉપાય છે. પ્રપત્તિ કર્મ પણ નથી,ન વિશેષણ,ન સંજ્ઞા,ન કૃદંત કે ન સર્વનામ-એ માત્ર એક ભાવદશા છે. અધ્યાત્મમાં બિભત્સ રસ એટલે નીંદારસ. જેને...

મોરારી બાપુએ બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી

તિરુપતિ | ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ — પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ મંગળવારે બાંગ્લાદેશમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું...

પુરુષાર્થ માત્ર છોડી દો! માત્ર શરણમાં રહો

આપણા દાયરામાં હોય એટલી વસ્તુઓનો જ વિચાર કરો એ પણ ભાવ માટેની એક યુક્તિ છે. સુખ અને દુઃખ આપણી ઈચ્છા વગર આવી શકતા નથી. પંચશ્રીમાં ચક્ષુશ્રી,...

લક્ષ્મીપતિ લોર્ડ વ્યંકટેશ તિરૂપતિ-બાલાજીથી ૯૬૯મી રામકથાનો આરંભ થયો

અતિશય ગંભીર રહેવું એ બીમારી છે. પ્રથમ શ્વાસ અને છેલ્લા શ્વાસની વચ્ચે વિશ્વાસ રાખવો જોઈએ. અહીં ત્રણ પતિઓ-એક શ્રીપતિ,બીજા રમાપતિ અને ત્રીજા ભૂપતિ વિશે સંવાદ થશે. કથા...

Popular