ધાર્મિક

ચોટીલા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ 26 નવેમ્બર 2024: પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા લોકો એક પીકઅપ વાહન લઇને પિતૃકાર્ય અર્થે સોમનાથ જઈ રહ્યા હતા તે...

સેવા,સ્મરણ,સંરક્ષણ અને સમર્પણ-એ વૃદ્ધો માટે કરવા જેવા સરળ કામ છે.

"છાપાઓએ આ કથામાં આહુતિ આપવાની શરૂઆત કરી છે,બધા જ છાપાઓને હું સાધુવાદઆપું છું" બાળકોની શાળાનો સમય મોડો ન રાખી શકાય?પણ,શિક્ષણ આજે ધંધો બની ગયો છે-બાપુની...

રણવીર સિંહ અને આદિત્ય ધર તેમની ફિલ્મનું આગલું શેડ્યૂલ શરૂ કરતા પહેલા આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યા.

અમદાવાદ 25મી નવેમ્બર 2024: પાવરહાઉસ રણવીર સિંહ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે તેમની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મનું આગલું શેડ્યૂલ શરૂ કરતા પહેલા અમૃતસરમાં ગોલ્ડન...

માનસનીસદ્ભાવનાએરાજકોટને બનાવ્યું રામકોટ.

"મિડિયા જગત પણ પોતાનું સમિધ આ યજ્ઞને સમર્પિત કરી રહ્યું છે એ વિશેષ આનંદ છે" શોભાયાત્રા શુભયાત્રા બની,રેલી બની ગઇ રેલો. વૃક્ષો જેવા વડીલો,વડીલો જેવા વૃક્ષોથી...

સત્યને શપથની, પ્રેમને અરથની અને કરુણાને ગરથની જરૂર નથી.

સાધ્યને પકડો તો સાધન પકડમાં આવશે. સાધુનો બેડલો સવાયો-તલગાજરડી વિનયે એક દિવસમાં કરોડનો આંકડો વટાવી દીધો! વૃક્ષ દેવો ભવ: અને વૃદ્ધ દેવો ભવ:-એ પણ બોલાવું જોઈએ. કથા...

Popular