ધાર્મિક

સંગમની કથા વિરામ પામી; આગામી-૯૫૧મી કથાનો પહેલી ફેબ્રુઆરીથી નડીઆદ ખાતે આરંભ થશે

આ મહાકુંભ દિવ્ય,ભવ્ય અને સાથે-સાથે સેવ્ય પણ છે. એક ને જાણો,એકને ધ્યાવો,એકને સેવો અને એકના થઈ જાઓ! દ્રષ્ટિની વક્રતા ખતમ થવાથીસમાનુભૂતિ થાય છે. જગતને સહાનુભૂતિ કરતા સમાનુભૂતિની...

હરિહૃદય યુવા મહોત્સવ: યુવાનોમાં આધ્યાત્મિકતા અને સેવાનો ભવ્ય ઉત્સવ

મુંબઈ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫: 25 જાન્યુઆરી 2025 ના રોજ મુંબઈમાં  એક અસાધારણ ઘટના જોવા મળી  હતી, જ્યારે હરિપ્રભોધામ પરિવાર મુંબઈ દ્વારા આયોજિત હરિહ્યદય યુવા...

માનસમાં પ્રયાગાષ્ટક છે.

સાધુ સમાજ હાલતો ચાલતો પ્રયાગ છે. દેશ,કાળ અને પાત્રની પરિસ્થિતિ જોઇને સત્તાનો ત્યાગ કરવો એમાં રાજપુરુષનું હિત છે. સુખનું કેન્દ્ર સાધુ સંગ છે. રાજ્ય અને રાષ્ટ્રનું મૂળ...

સત્યપૂત,પ્રેમપૂત, સૂત્રપૂત વાણી સમાજમાં સંગમ પેદા કરી શકે છે

એ પ્રયાગ પુરૂષ જેનો સત્ય રૂપી સચિવ છે એ સંગમ કરાવી શકે. વાણી,પ્રાણ,શ્રવણ અને ચક્ષુમાં સત્ય હોય તો એ સંગમ કરાવી શકે છે. "શાહીસ્નાન તો ભાગ્યની...

પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજી મહારાજના સાન્નિધ્યમાં ઘાટકોપર મુંબઈ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

પ્રભુ કે પ્રભુધારક સંતો પરિવર્તન કરનારા હોય છે.. તેમનો નિ:સ્વાર્થ પ્રેમ અસરકારક બનીને યુવાનને સન્માર્ગે વાળે છે.. તેમનો નિર્વ્યાજ પ્રેમ યુવાનને જવાબદાર બનાવીને પરિવાર અને સમાજને...

Popular