ગુજરાત સરકાર

શ્રી પિયુષ ગોયલે આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા અને તેમની શિલ્પકલાને વિશ્વભરમાં પ્રદર્શિત કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવા આહ્વાન કર્યું

નવી દિલ્હી | ૧૨મી નવેમ્બર ૨૦૨૫ -- કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે કહ્યું છે કે નિકાસ ક્ષમતા ધરાવતી તમામ આદિવાસી પ્રોડક્ટસને...

સર્વાંગી સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક જીવનશૈલી અને પ્રાકૃતિક આહાર જરૂરી: આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ INO દ્વારા દેશમાં 5000 સ્થળો પર પ્રાકૃતિક ચિકિત્સા દિવસનું આયોજન કરવામાં આવશે. ગુજરાત, અમદાવાદ...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત નેચરોપેથી સારવાર દિવસ પર્વનું ઉદ્ઘાટન કરશે

ગુજરાત, અમદાવાદ | ૦૭ નવેમ્બર ૨૦૨૫ -- 8મા રાષ્ટ્રીય નેચરોપેથી સારવાર દિવસની ઉજવણીના ભાગરુપે, ભારત સરકારના આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય નેચરોપેથી સંસ્થા (NIN), સૂર્યા ફાઉન્ડેશન-INO...

વાધવાણી ફાઉન્ડેશન ઉદ્યોગ સાહસિકતા અને રોજગારી સર્જનને વેગ આપવા માટે CED ગુજરાત સાથે ભાગીદારી કરી

ગુજરાતના MSME અને સ્ટાર્ટઅપ્સન ટેકનોલોજી, મેન્ટોરશિપ અને સ્કીલીંગ ટેકો પૂરો પાડવા માટે સહયોગ — વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @ 2047 માટે હાયપરલોકલ ઇકોસિસ્ટમનું...

ગુજરાતી ફિલ્મ “ભમ”ને બે સ્ટેટ અવોર્ડ એનાયત કરવામાં આવ્યા

એક્ટર સંજય પ્રજાપતિ અને સિંગર ઉમેશ બારોટને મુખ્યમંત્રી દ્વારા અવોર્ડ આપવામાં આવ્યા ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમા જગતના કલાકારો...

Popular