ઉદ્યોગસાહસિકો

કેર લીવર્સ માટે મજબૂત ટેકોઃ ઉદયન કેરે ત્રીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કર્યું

અમદાવાદ 28 જાન્યુઆરી 2025 - ઉદયન કેરે, જિલ્લા બાળ સુરક્ષા એકમના સહયોગથી મંગળવારે અમદાવાદમાં "એડવાન્સિંગ ધ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ કેર લીવર્સ ઇન ગુજરાત" વિષય...

“વિનિંગ પિચીસ” વર્કશોપ પાવરફૂલ પ્રેઝન્ટેશન અને આકર્ષક વિડિઓઝ સાથે આંતરપ્રિન્યોર્સને સશક્ત બનાવે છે

અમદાવાદ ૧૮ જાન્યુઆરી ૨૦૨૫: વિદ્યાર્થીઓથી લઈને અનુભવી વ્યાવસાયિકો સુધીના આંતરપ્રિન્યોર્સના વિવિધ ગ્રૂપોએ તાજેતરમાં "વિનિંગ પિચીસ: અ હેન્ડ્સ-ઓન જર્ની ફ્રોમ ડેક ટુ ડિલિવરી" વર્કશોપમાં ભાગ...

ઈડીઆઈઆઈ અને સર્વે ઓફ ઈન્ડિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર વચ્ચે સહયોગ

ભારત, ૧૬ જાન્યુઆરી ૨૦૨૫: 16 જાન્યુઆરી 2025 ના રોજ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદ અને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના હેઠળ આવેલા સર્વેક્ષણ...

બીએનઆઇ પ્રોમેથિયસે તેના પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવની ચોથી આવૃત્તિનું સફળ આયોજન કર્યું

પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવમાં 150થી વધુ ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશ્નલ્સ ઉપસ્થિત રહ્યાં અમદાવાદ ૧૨ જાન્યુઆરી ૨૦૨૫: બીએનઆઇ પ્રોમેથિયસે તેના ખૂબજ આતુરતાથી રાહ જોવાતા પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવ (પીબીસી...

EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર

ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં નોંધપાત્ર પરિવર્તન થઈ રહ્યા છે. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ની આગેવાની હેઠળ...

Popular