બેંકિંગ સેક્ટર

ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કને ફોરેન એક્સચેન્જ સેવાઓ માટે આરબીઆઈની મંજૂરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા ઓથોરાઈઝ્ડ ડીલર કેટેગરી 1 લાઈસન્સ (એડી 1 લાઈસન્સ)ને કારણે બેન્ક ઘણી બધી ફોરેન એક્સચેન્જ પ્રોડક્ટો અને સેવાઓ ઓફર...

ઉજ્જીવનએ પોતાની ફિક્સ્ડ ડીપોઝીટ પર 7.5% ROI સાથે 9 મહિનાનો નવો સમયગાળો રજૂ કર્યો

મુખ્ય અંશોઃ સુધારેલા સમયગાળા સાથે 9 મહિનાના વ્યાજ દરો વધારીને 7.50% કરવામાં આવ્યા છે, જે અગાઉ 7.00% હતા. 12 મહિનાના સમયગાળા માટે સૌથી વધુ...

બર્ટેલસમેન ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ્સની આગેવાની હેઠળ બેઝિક હોમ લોન્સે સીરીઝ B ફંડિંગમાં 10.6 મિલિયન ડોલર એકત્ર કર્યા

નવા ભંડોળનો ઉપયોગ બજારની પહોંચને વિસ્તૃત કરવા, તેના લોન પોર્ટફોલિયોને વધારવા અને ટેક્નોલોજી કુશળતાને મજબૂત કરવાની યોજના છે. BASICએ તેની શરૂઆતથી, 650થી વધુ જિલ્લાઓમાં અંદાજે...

ટાટા મોટર્સે કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગ માટે ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ 23 સપ્ટેમ્બર 2024: ટાટા મોટર્સ ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીએ પોતાના કોમર્શિયલ વાહન ગ્રાહકોને આકર્ષક ધિરાણ ઉકેલો પ્રદાન કરવા માટે ઈએસએએફ...

સરકારે સહારા ગ્રુપના થાપણદારો માટે ઉપાડની મર્યાદા વધારીને રૂ. 50,000 કરી

નવી દિલ્હી 18 સપ્ટેમ્બર 2024: (ભાષા) સરકારે સહારા ગ્રૂપ કો-ઓપરેટિવ સોસાયટીઝના નાના થાપણદારોને પરત કરવાની રકમની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી છે....

Popular