ધાર્મિક

ઉજ્જૈનમાં 1,500 ભક્તોએ એકસાથે ડમરુ વગાડીને ગીનીસ રેકોર્ડ બનાવ્યો

ઉજ્જૈન 07 ઓગસ્ટ 2024: પવિત્ર શ્રાવણ માસમાં ઉજ્જૈનના શક્તિપથ મહાકાલ લોકમાં 1,500 શ્રદ્ધાળુઓએ એકસાથે ડમરુ વગાડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમનું...

શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન

પૂજ્ય મોરારિબાપુની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૭/૮/૨૪ થી ૧૧/૮/૨૪ દરમ્યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તુલસી જન્મોત્સવનું આયોજન કરવામાં...

આપણો દેશ ત્રિભુવનીય હોવો જોઈએ

બ્રહ્મની કોઇ જાતિ નથી, કોઇ નીતિ નથી, તે કૂળ, ગોત્રથી પર છે. બ્રહ્મ-નામ, રૂપ, ગુણ, દોષથી વર્જિત હોય છે. એ બ્રહ્મ અવતાર લ્યે ત્યારે આપણે રામ,...

યુનોનાં મંચ પરથી અખિલ વિશ્વ માટે મુખરિત થયેલી ભારતીય વ્યાસપીઠે નવ દિવસ બાદ વિરામ લીધો; ૯૪૧મી રામકથાનો ૧૭ ઓગસ્ટથી ઇન્ડોનેશિયાથી આરંભ થશે.

માનસ વસુધૈવ કુટુમ્બકમ  દિન-૯ તા-૪ ઓગસ્ટ "સુચારુ રૂપમાં જેમ થવું જોઈએ,ભગવદકૃપાની જેવી યોજના હશે એ રીતે,આ થવાનું હતું ને થયું છે:"મોરારિબાપુ "બીજ વાવી દીધાં છે હવે...

ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ યુનાઇટેડ નેશન્સ ખાતે રામકથામાં આસ્થા અને વૈશ્વિક લક્ષ્યોને એકજૂટ કર્યાં

ન્યુ યોર્ક, 04 ઓગસ્ટ, 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને...

Popular