ધાર્મિક

દરેક સન્યાસ સંસારમાંથી પ્રગટ થાય છે, જેમ બાળક માતાની કૂખમાંથી પ્રગટ થાય છે

"એક લેવલ નિર્માણ કરો,લેબલને છોડી દો" આજકાલ કૃષ્ણને પણ જબરદસ્તી તંત્રમાં ખેંચવાની કોશિશ થઈ રહી છે. કોઈ બુદ્ધપુરુષની છાયામાં બેસી જાવ.દરેક પ્રકારની ગંદકી મટી જશે. વિશ્વ વિખ્યાત...

મહારાષ્ટ્રની ઇલોરા ગુફા પાસેનાં જનાર્દન સ્વામી સંસ્થાન પાસે ગવાઇ રહેલી ક્રમમાં ૯૪૨મી રામકથાનાં બીજા દિવસે આરંભે મહારાષ્ટ્રના સંતો મહંતો સમાજ સુધારકોને યાદ કરી તેઓને...

શબ્દ બ્રહ્મ છેવચન, પરબ્રહ્મ છે. સાધુની બોલીમાં પરમાત્મા નિરાવરણ થાય છે. તથાકથિત વિદ્વાનોની બોલીમાં પરમાત્મા દબાઈ ગયા છે. સાધુ પાસે શબ્દ નહીં,વચન છે. બધા જ નિયમ છૂટી જાય...

મંગલમૂર્તિ ગણેશ ચોથથી ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ઇલોરા ગુફાનાં સાન્નિધ્યમાં રામકથાનો મંગલ આરંભ

માનસ કંદરા' મહેશ એન.શાહ.  કથા ક્રમાંક-૯૪૨ દિવસ-૧ તા-૭ સપ્ટેમ્બર. "આ ગુફાઓ કલાકૃતિ નહીં પણ ધ્યાનકૃતિ છે" "આ કંદરાઓ કારીગરોએ નહીં,પણ સાધકોએ ધ્યાન કરીને બનાવી છે" કથા ચમત્કાર નથી,સાક્ષાત્કાર...

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની ૧૧ લાખની સહાય

છેલ્લા થોડા દિવસોમાં આપણે સૌ જે અકલ્પનીય ઘટનાના સાક્ષી બન્યા છીએ એ અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતને મોટે પાયાનું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત પર ત્રણ વરસાદી...

માનસ સમુદ્રાભિષેક મહેશ એન.શાહ. કથા ક્રમાંક-૯૪૧ દિવસ-૯ તા-૨૫ ઓગસ્ટ ૨૦૨૪

૯૪૧મી રામકથાનો સંવેદનાભર્યો વિરામ; ૯૪૨મી રામકથા આગામી ૭ સપ્ટેમ્બરથી ઇલોરા ગુફા ઔરંગાબાદ(મહારાષ્ટ્ર)થી વહેશે. "આપણે કોઈ પરમના નિમંત્રણ ઉપર કથામાં આવ્યા છીએ." તાડકારૂપી ક્રોધને બોધરૂપી રામ મારી...

Popular