ધાર્મિક

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.

અહીં પરમ વિવેકી અને પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ થયો છે. રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે. કથા ત્રિવેણીમાં સ્નાન કરવા તન સાથે મન,સિધ્ધિ ઉપરાંત બુધ્ધિ...

સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય

સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે. અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ છે. સાહિત્યમાં બધા જ રસનો સંગમ થઈ જાય...

આઈપીએસ સફીન હસને રોટરી ટોકમાં ભગવદ્ ગીતાની પ્રેરણાદાયી આંતરદૃષ્ટિ શેર કરી

અમદાવાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા શ્રીમદ્ ભગવદ્...

મહાકુંભમાં પ્રયાગરાજનાં અક્ષય વટથી ૯૫૦મી રામકથાની ચોપાઇઓ ગુંજી ઊઠી

મહાકુંભનાં આરંભે જ ઇઝરાઇલ-ગાઝાયુધ્ધ વિરામ રૂપી સંગમની શરૂઆત શુભ શુકન: મોરારિબાપુ. આ કુંભની અસર ખૂબ જ અદભુત થવાની છે. ભારત સનાતન છે,સનાતન ભારત છે. આ ત્રિભુવનીયમહાકુંભ છે. આ...

શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ

ઉત્તર મુંબઈના ઘરઆંગણે દ્વારકેશલાલજી મહોદય શ્રીનાં ૫૦ વર્ષની સુવર્ણ ઉજવણી 19 તારીખે સાઈરામ દવે અને 20 તારીખે કિર્તીદાન ગઢવીનો શાનદાર કાર્યક્રમ કથાનાં અંતિમ દિવસે ન ભુતો...

Popular