ગુજરાત સરકાર

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનનીમાર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન

આગામી-૯૪૪મી રામકથાનવલાનોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે. ઇષ્ટનીસ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ. સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે. "આજની યુવા પેઢીમાં દોષ હશે પણ...

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલ 3 દિવસીય ગુજરાતની મુલાકાતે

અમદાવાદ 29મી સપ્ટેમ્બર 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સીસ (સી.બી.ડી.ટી.) ના ચેરમેન શ્રી રવિ અગરવાલની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ...

ક્લિયર પ્રીમિયમ વોટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સથવારે જુદા જુદા લોકેશન્સ પર 100% રિસાયકલ કરી શકાય તેવી બેન્ચો મૂકાઇ

અમદાવાદ 25મી સપ્ટેમ્બર 2024: બોટલ્ડ વોટર ઉદ્યોગમાં અગ્રણી ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સાથે ભાગીદારીમાં એક પાયલોટ પ્રોજેક્ટ સફળતા પૂર્વક પૂરો કર્યો છે....

રિન્યૂએ 2030 સુધીમાં તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 50 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનો સંકલ્પ કર્યો, તેનાથી 3 લાખ ગ્રીન નોકરીઓ ઉભી થશે

ભારતની અગ્રણી ડીકાર્બોનાઇઝેશન સોલ્યુશન્સ કંપની રિન્યૂ એ ગાંધીનગરમાં આયોજીત ચોથા વૈશ્વિક રિ-ઇન્વેસ્ટ ઇન્વેસ્ટર્સ એક્સ્પોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રી પ્રહલાદ...

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

• કેવીઆઈસીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ખાદીના લાખો કારીગરોને ભેટ આપી. • કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જાહેરાત કરી હતી કે, 2 ઓક્ટોબર,...

Popular