સાધુ ક્યારેય કોઈના પાપ જોતા નથી.
વાસનાનાં ચરણ પકડવાથી દુર્ગતિ થાય છે, ઉપાસનાનાં ચરણ પકડવાથીસદ્ગતિ થાય છે.
પતિત, ઉપેક્ષિત અને વંચિતોને પુન: સ્થાપિત કરવા એટલે જ...
મારું મીશન કોઈને સુધારવાનું નથી, સહુના સ્વીકારનું છે
પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે. અધ્યાત્મ જગત અજ્ઞાત છે.
ગુજરાત, અમદાવાદ ૩૧ મે ૨૦૨૫: "માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય"...