ઈડીઆઇઆઇના ૨૩માં દીક્ષાંત સમારોહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(NSE)ના એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી આશિષકુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા
કુલ ૭૮ વિદ્યાર્થીઓને ફેલો અને ડિપ્લોમાની પદવી એનાયત થઇ
અમદાવાદ, 19 જૂન, 2024: ભારત સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત એવી 'સેન્ટર ઑફ એક્સલન્સ' ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) અમદાવાદ...
ભારતમાં 10માંથી 9 વ્યાવસાયિકો (91%) તેમના શીખવાના સમયગાળા દરમિયાન પ્રોત્સાહનના અભાવે માનસિક થાક કે પછી પારિવારિક જવાબદારીઓ જેવા અવરોધોનો સામનો કરે છે.
ભારત, 18 જૂન,...