ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

0
9

અમદાવાદ, ગુજરાત | ૧૨મી ઓગસ્ટ ૨૦૨૬ | ગુજરાતની ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ એલિયાસ એન્ટી કરપ્શન કમિટી દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી કલેક્ટરની કચેરીથી આશ્રમ રોડ થઈને જગન્નાથ મંદિર સુધી ચાલશે.

આ તિરંગા યાત્રામાં ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્ર દ્વિવેદી જી, તેમજ રાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ શ્રી આલોક રબિન્દ્ર દ્વિવેદી જી અને સૌ ગુજરાત અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

== સમાપ્ત ==

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here